ગુજરાત / સરકારની મનશા પરેશાન કરવાની નહી, પણ કાયદાને લાગૂ કરવાની છે

harsh sanghvi gives big statement on yuvraj sinh jadeja case and paper leak row

અગાઉ જ્યારે પણ યુવરાજસિંહે જાહેર ભરતીની પરીક્ષા વિશે સવાલો ઉઠાવ્યા ત્યારે સરકારે કાર્યવાહી કરી છે. એવા કેટલાક કિસ્સાઓ પણ છે જેમાં એક માત્ર યુવરાજસિંહે સરકારને ગેરરીતિ અંગે આપેલી માહિતી પર સરકારે પગલા લીધા છે, અને ફરિયાદો નોંધીને દોષીઓની ધરપકડ પણ કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ