બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Harij APMC chairman Bhagwan Chaudhary denies allegations of chana scam

VTV EXCLUSIVE / આખરે 'ભગવાન' સામે આવ્યા: ચણા કૌભાંડના આરોપો ફગાવી કહ્યું, પત્ની બીમાર હતી એટલે મીડિયાથી દૂર રહ્યો

ParthB

Last Updated: 01:36 PM, 25 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણના હારીજ APMCમાં ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ગેરરીતિનો મામલે APMCના ચેરમેન ભગવાન ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે

  • હારીજમાં ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ગેરરીતિનો મામલો
  • હારીજ APMCના ચેરમેન ભગવાન ચૌધરીનું નિવેદન 
  • VTV ન્યૂઝ સાથેની વાતમાં ભગવાન ચૌધરીએ આક્ષેપ ફગાવ્યા 

સરકારે તપાસના આદેશ આપ્યા છે અમે સહકાર આપીશું: ભગવાન ચૌધરી

પાટણના હારીજ APMCમાં ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ગેરરીતિ મામલે હારીજ APMCના ચેરમેન ભગવાન ચૌધરીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ભગવાના ચૌધરીએ  VTV NEWS સાથેની વાત-ચીતમાં તેમના પર લાગેલા તમામ આક્ષેપોને ફગાવી દીધા. ભગવાન ચૌધરી એ જણાવ્યું હતું કે હારીજ APMC પર લાગેલા તમામ આક્ષેપ પાયા વિહોણા, ટેકાના ભાવે ચણાની ખરીદી APMCની કોઇ ભૂમિકા નથી હોતી. સરકારે તપાસના આદેશ આપ્યા છે અમે સહકાર આપીશું એવું ભગવાન ચૌધરીએ જણાવ્યું હતું.

ગુજકોમાસોલ ખરીદી મંડળીને ખેડૂતોની યાદી મોકલે છેઃ ભગવાન ચૌધરી

તેમણે જણાવ્યું હતું કે, ગુજકોમાસોલ ખરીદમંડળીને ખેડૂતોની યાદી મોકલે છે. આમ ખેડૂતોના રજિસ્ટ્રેશન પ્રમાણે ખરીદી કરવામાં આવે છે. ટેકાના ભાવ વેચાણ માટે ખેડૂત પોતે જ રજિસ્ટ્રેશન કરાવે છે. લાંબી રજિસ્ટ્રેશન પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે. રજીસ્ટ્રેશન માટે તલાટીનો દાખલો પણ આપવાનો હોય છે, સાંકરા ગામના ખેડૂતોએ પોતાની રીતે જ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. અંદાજે 14 હજાર બોરી ચણાની ખરીદી કરવામાં આવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ