બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Dinesh
Last Updated: 08:17 PM, 26 January 2024
ગુજરાત બહૂમૂલ્ય અને ગૌવરવંતા ગુજરાતીઓથી ઉજળું છે. ગુજરાતની સામાજિક પ્રગતિમાં, એવા ગુજરાત રત્નોએ જીવન ખપાવ્યું છે, જેમણે સામાન્ય ગુજરાતી માટે ભેખ ધર્યો, અને જાતને બાળીને ગુજરાતને અજવાળ્યું છે. ભારતના સૌથી સન્માનજનક નાગરિક પુરસ્કારોમાં આ વર્ષે આવા જ 6 ગુર્જર રત્નોને સન્માનિત કરવાની જાહેરાત થઈ છે. જાણીતા કાર્ડિયોલોજીસ્ટ પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલને પદ્મ ભૂષણથી નવાઝવામાં આવ્યા છે. તેવી જ રીતે મેડિકલ ક્ષેત્રમાં ડોક્ટર યઝદી માણેકશા ઈટાલિયાને પદ્મશ્રીથી સન્માનિત કરવાની જાહેરાત થઈ છે. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ એનિમિયાની સારવાર માટે ડોક્ટર યઝદીએ જીવન સમર્પિત કર્યું છે. જાણીતા સાહિત્યકાર રઘુવીર ચૌધરી, સાહિત્ય અને શિક્ષણમાં હરીશ નાયકને મરણોપરાંત સન્માનિત કરાયા છે. ચાર વેદોનો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કરનારા અને આયુર્વેદમાં જીવન ખપાવનારા ડોક્ટર દયાલને પણ પદ્મશ્રી એવોર્ડથી નવાઝાશે. હાસ્યસમ્રાટ અને શિક્ષણમાં દાનની જ્યોત પ્રગટાવનારા ડોક્ટર જગદીશ ત્રિવેદીને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત થઈ છે.
જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડૉ.તેજસ પટેલનું સન્માન
પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત ડૉ.તેજસ પટેલ થશે તેમજ ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીમાં વિશ્વપ્રસિદ્ધ ડૉ. તેજશ પટેલ છે. ટ્રાન્સ રેડિયલ ટેકનિકથી એન્જિયોગ્રાફીમાં વિશ્વ સિદ્ધિ મેળવી છે. હ્રદયરોગના દર્દીઓ માટે ગુજરાત અને ભારતમાં જાણીતું નામ છે. હ્રદયમાં શું મુશ્કેલી છે એ જાણવાની એન્જિયોગ્રાફીને સરળ બનાવી છે. પદ્મશ્રીથી સન્માનિત થયા હવે પદ્મભૂષણ સન્માનિત થશે.
ડૉ.જગદીશ ત્રિવેદી હાસ્યસમ્રાટ તરીકે ઓળખાય છે
શાહબુદ્દિન રાઠોડ વિશે ડૉ.ત્રિવેદીએ PhD કર્યું છે. હાસ્યના પ્રોગ્રામની આવક દાન કરે છે. ડૉ.ત્રિવેદીએ શાળા, લાઈબ્રેરીને દાનની નવી રાહ ચીંધી છે. 50થી વધારે પુસ્તકો લખી ચૂક્યા છે. આગવી છટામાં નિર્ભેળ જોક્સ કહેવા માટે ડૉ.ત્રિવેદી જાણીતા છે. પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત થઈ છે. જીવનનો મોટાભાગનો સમય શિક્ષણક્ષેત્રે કામ કરવામાં વિતાવે છે
વાંચવા જેવું: ગુજરાતના પ્રખ્યાત ડો. તેજસ પટેલને પદ્મભૂષણ, રઘુવીર ચૌધરી, યઝદી ઇટાલિયા સહિત 5ને પદ્મ શ્રી, જુઓ લિસ્ટ
કોણ છે ડૉ.યઝદી ઈટાલિયા ?
ડૉ. ઇટાલિયા, PHD અનુવાદ વૈજ્ઞાનિક છે. ભારતના પ્રથમ સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામના ડિરેકટર છે. 2006થી 2012 સુધી સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામના ડિરેક્ટર રહ્યાં છે. મોડેલ પ્રોજેકટ તરીકે વડાપ્રધાનનો એવોર્ડ એનાયત થયો છે. ઈન્ડો-યુએસ NBS પ્રોજેકટ સહિત ઘણા ICMR સંશોધન માટે સહ-તપાસકર્તાની ભૂમિકા નિભાવી છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army