કૂટનીતિ / નરહરિ અમીનને મેદાનમાં ઉતારવા પાછળનો ભાજપનો આ છે પ્લાન, કોંગ્રેસનું ગણિત બગડશે

Gujarat Rajya Sabha Election 2020 Why Narhari Amin BJP Candidate

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે પાંચ ઉમેદવારો મેદાને છે જેમાંથી કોંગ્રેસના બે અને ભાજપના 3 ઉમેદવારો રાજ્યસભાના રણસંગ્રામમાં ઉતરશે. કોંગ્રેસને ઉમેદવારની પસંદગીમાં પહેલેથી જ જ્ઞાતિવાદનો એરૂ આભડી રહ્યો હતો ત્યારે ભાજપે નરહરિ અમીનનું નામ જાહેર કરીને કોંગ્રેસને આંચકો આપ્યો હતો. કોંગ્રેસમાં ધારાસભ્યો આમેંય ભરતસિંહ સોલંકીથી નારાજ છે એવામાં ભાજપનું પાટીદાર અને આયાતી ઉમેદવારનું કાર્ડ હાલ તો ખુદ કોંગ્રેસને આંચકો આપવામાં સફળ રહ્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ