કોરોના વાયરસ / દિલીપ સંઘાણીની અપીલ- 'કોરોનાની મહામારીમાં ખેડૂતો આગળ આવે, ખાતામાં જમા થયેલા 2 હજાર PM ફંડમાં આપો'

gujarat farmer pm kishan sannman nidhi yojna pm fund dilip sanghani coronavirus

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત્ છે. રાજ્યમાં એક તરફ લોકડાઉનની સ્થિતિ વચ્ચે સરકાર ખેડૂતોની પડખે ઉભી રહેતી જોવા મળી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂત ખાતેદારોના બેન્ક એકાઉન્ટમાં એડવાન્સમાં 2 હજાર રૂપિયાની સહાય ચુકવાઇ છે. ત્યારે બીજી તરફ સહકારી નેતા દિલીપ સંઘાણીએ ખેડૂતોને આગળ આવવા માટે અપીલ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ