આપણા રાજ્યમાં જે વડીલો એકલા રહે છે તેમને હંમેશા એવો ભય રહે છે કે, તેમની સાથે કોઇ અઘટિત ઘટના બની જશો તો ? પરંતુ ગુજરાતના વડીલોએ હવે ચિંતા કરવાની જરૂર નથી. આ વડીલો માટે એક સારા સમાચાર આવ્યા છે. તો શું છે આ સમાચાર તેના વિશે જાણકારી મેળવવા ઇચ્છતા હોય તો...જુઓ Ek Vaat Kau