Ek Vaat Kau / આવી શકે છે જૂના વાહનો વેચવા માટે સરકારના નવા નિયમો

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH)એ 12 સપ્ટેમ્બર 2022ના રોજ એક ડ્રાફ્ટ નોટિફિકેશન G.S.R 693(E) બહાર પાડ્યું છે, જેથી વેપાર કરવામાં સરળતા અને ડીલરો દ્વારા નોંધાયેલા વાહનોના વેચાણ અને ખરીદીમાં પારદર્શિતાને પ્રોત્સાહન મળે. ત્યારે જો તમે જૂના વાહનનું વેચાણ માટે નવા નિયમો આવી શકે છે, ત્યારે આ ડ્રાફ્ટ નોટિફિકેશન અંગે વિગતવાર જાણવા માટે જુઓ આજનું Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ