તમારા કામનું / એક પણ પ્રીમિયમ ભર્યા વગર વધુ 6 મહિના મળશે PMની આ યોજના હેઠળ 50 લાખનો વીમો, જાણો કોને મળશે લાભ

government of india extended the rs 50 lakh insurance cover to frontline health workers fighting covid 19 for another six...

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 15 સપ્ટેમ્બર મંગળવારે જણાવ્યું કે કોરોના વાયરસ સામે લડવા માટે સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ વીમા યોજનાને આવતા 6 મહિના માટે વધારી દેવામાં આવી છે. આ સ્કીમ સામુદાયીક સ્વાસ્થ્ય કર્મચારીઓ સહિત સ્વાસ્થ્ય સેવા આપનારાને એ લોકોને 50 લાખનો વીમો આપે છે કે જે સીધા રોગગ્રસ્તના સંપર્કમાં આવે છે અને તેમની દેખરેખ કરે છે. જેથી તેમને સંક્રમણ થવાનો ખતરો વધારે છે. જેથી આવા લોકોનું દુર્ઘટનાને કારણે મોત નિપજે છે તો તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ