અહેવાલ / કોણ છે ગોધરાકાંડના જસ્ટીસ નાણાવટી તપાસપંચમાં નકારાત્મક ભૂમિકા તરીકે ઉલ્લેખાયેલ પોલીસ અધિકારીઓ?

godhra riots justice nanavati report who is the IPS officer

17 વર્ષ બાદ બહુચર્ચિત ગોધરાકાંડના તપાસપંચ નાણાવટી પંચનો રિપોર્ટ ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં તમામ રાજકિય મહાનુભાવેને ક્લીનચીટ આપી દેવામાં આવી હતી જ્યારે તપાસપંચના તારણોમાં ત્રણ પોલીસ ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક જણાઇ હોવાની ટીપ્પણી કરવામાં આવી હતી. જે મહાનુભાવોની નકારાત્મક ટીપ્પણી કરાઈ છે તે તમામ એક્સ IPS ઓફિસર ગુજરાત સરકારમાં ઉચ્ચ પદે સેવા નિભાવી ચુક્યા છે ત્યારે તેમની તરફનું સત્ય કંઈક ઔર જ છે. આવો જાણીએ કે કોણ છે આ પોલીસ અધિકારીઓ, અને તેમનું શું કહેવું છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ