ગાંધીનગર / ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા જેવી સ્થિતિ, પાટોત્સવની ઉજવણી બાદ આયોજકો સામે કરાઇ કાર્યવાહી

gandhinagar kalol gujarat Patotsav

ગુજરાતમાં હાલ કોરોનાની મહામારી વચ્ચે સંપૂર્ણ છૂટછાટ નથી ત્યારે અત્યારે પલીયડમાં ધામધૂમથી હાથી-ઘોડા પાલખી અને DJ સાથે હજારોની જનમેદની સાથે પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમા પોલીસે દર વખતની જેમ ઘોડા છુટ્યા બાદ તબેલાને તાળાને નામે કાર્યવાહી હાથ ધરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ