નિર્ણય / જેલમાંથી છૂટશે પૂર્વ PM રાજીવ ગાંધીના હત્યારા, સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો

Former PM Rajiv Gandhi's killer will be released from jail, Supreme Court ruled

સુપ્રિમ કોર્ટે રાજીવ ગાંધીના હત્યાના મામલામાં જેલમાં બંધ તમામ 6 દોષિતોને છોડવાનો આદેશ કર્યો છે. કોર્ટેએ સ્પષ્ટ કહ્યું છે કે આ દોષિતો પર અન્ય કોઈ ગુનો નહી હોય તો તેઓને છોડી દેવામાં આવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ