તપાસ / વડોદરામાં પથ્થરમારા અને બબાલની ઘટનામાં SITની રચના, DCP ક્રાઇમ યુવરાજસિંહ કરશે અધ્યક્ષતા, કડક કાર્યવાહીના એંધાણ

Formation of SIT in Vadodara stone pelting and babal incidents

વડોદરામાં રામનવમીની શોભાયાત્રા નિમિત્તે થયેલા પથ્થરમારા મામલે પોલીસ કમિશ્નર દ્વારા SIT ની રચના કરવામાં આવી છે. ત્યારે SIT માં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓનો સમાવેશ કરાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ