ઠંડીની સિઝનમાં ખાંસી અને શરદી થવી સામાન્ય વાત છે. આ સિઝનમાં થોડી બેદરકારી આપણા માટે ભારે પડે છે. ઠંડીની સિઝનમાં સૌથી સામાન્ય બિમારી છે ખાંસી-શરદી. ખાંસી બે પ્રકારની હોય છે સુખી અને કફ વાળી. આ બંને પ્રકારની ખાંસીન તમને પરેશાન કરે છે.
ખાંસીની સારવાર ના કરાવીએ તો ગંભીર બિમારીનું રૂપ ધારણ કરે છે.
5-6 લવિંગને શેકીને તુલસીના પાનની સાથે ખાવાથી તમામ પ્રકારની ખાંસથી લાભ થાય છે
હળદર વાળું દૂધ પીવાથી ગળામાં જે ઇન્ફેક્શન પેદા કરતા બેક્ટેરિયાને ખતમ કરવામાં કારગર થાય છે
ખાવા-પીવાથી લઇને કામ અને રાતે સૂવા સુધી હેરાન થવું પડે છે. ખાંસીથી જલ્દી છુટકારો મેળવવો જરૂરી છે નહીં તો આગળ જઇને ટીબી અને અસ્થમા જેવી ગંભીર બિમારીઓનું રૂપ લઇ લે છે. એટલા માટે સમય પર એની સારવાર જરૂરી છે.
ખાંસીથી મુક્તિ મેળવવાનો ઉપાય
1/4 ચમચી મધ અને એટલા જ પ્રમાણમાં મુલેઠી પાઉડરને મિક્સ કરો અને એને મિશ્રણનું દિવસમાં ૨ વખત સવાર અને સાંજે પાણીની સાથે સેવન કરો. પછી તમે જુઓ કે ખાંસી થોડાક જ સમયમાં કેવી રીતે ગાયબ થઇ જાય છે.
5-6 લવિંગને શેકીને તુલસીના પાનની સાથે ખાવાથી તમામ પ્રકારની ખાંસથી લાભ થાય છે. હળદરના થોડા ટુકડાને ઘી માં શેકીને રાતે સૂતી વખતે મોઢામાં રાખવાથી ખાંસી અને કફમાં ફાયદો થાય છે.
આ રીતે ૨ ગ્રામ મરી પાઉડર અને દોઢ ગ્રામ મિશ્રીનું ચૂર્ણ મિક્સ કરીને દિવસમાં 3-4 એક ગ્રામની માત્રામાં મધની સાથે ચાટવાથી લાભ થાય છે.
ગળું સાફ ના થવું અથવા કોઇ પ્રકારનું ઇન્ફેક્શન થવું ખાંસી થવાના પ્રમુખ કારણોમાંથી એક છે અને હળદરનું દૂધ પીવાથી ગળું સાફ થઇ જાય છે. હળદર વાળું દૂધ પીવાથી ગળામાં જે ઇન્ફેક્શન પેદા કરતા બેક્ટેરિયાને ખતમ કરવામાં કારગર થાય છ