અમદાવાદ / ધનતેરસને લઈ ફૂલના ભાવમાં 15થી 20 ટકાનો વધારો

ધનતેરસના રૂડા પર્વને લઈને ફૂલના ભાવમાં વધારો થયો છે.ધનતેરસના દિવસે કરવામાં આવતી લક્ષ્મી પૂજામાં વપરાતા ફુલોના ભાવ આસમાને પહોંચ્યા છે.તહેવારને લઈને ફૂલોના ભાવમાં 15થી20 ટકાનો વધારો થયો છે.ગુલાબ અને કમળની માંહ વધતા ભાવમાં વધારો કરાયો છે.ગુલાબ અને કમળની માંગ વધતા 3થી 15 રૂપિયાનો વધારો થયો છે.તો ગુલાબના પ્રતિ કિલોના ભાવ રૂપિયા 200થી 400 કરાયા છે..પીળા ફૂલના ભાવ 30થી વધીને 70 પ્રતીકીલો કરાયા છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ