અહેવાલ / અમદાવાદમાં 2019માં 55 મોટી આગની ઘટનાઓ બની, સદનસીબે એકપણ 'બ્રિગેડ કોલ' નહીં

fire accident ahmedabad fire brigade call not revealed

સુરતના કુંભારિયાની ચૌદ માળની રઘુવીર સિલિયમ ટેક્સટાઇલ માર્કેટમાં ગયા સોમવારની મોડી રાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગને બુઝાવવા સુરત સહિત દક્ષિણ ગુજરાતથી 90 ફાયર ફાઇટર અને 500થી વધુ ફાયરમેનને કામે લગાડાયા હતા. આ આગને 'બ્રિગેડ કોલ' જાહેર કરાયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ