વાસ્તુ / માછલી ઘરને રાખો આ દિશામાં રાતો-રાત થશે ફાયદો

Feng Shui Tips How Fish Aquarium Keep House For Luck

ફેંગશુઇ શાસ્ત્રમાં ઘરમાં માછલી રાખવાને શુભ માનવામાં આવે છે. ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગશુઇ અનુસાર માછલીને ઘર પર રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે જેના કારણે ઘણા લોકો પોતાના ઘરમાં એક્વેરિયમ રાખતા હોય છે. ઘર અને દુકાન પર એક્વેરિયમ રાખવાના કેટલાક નિયમો હોય છે જેના પર ધ્યાન આપવાથી ઘણો ફાયદો થાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ