શ્રદ્ધાંજલિ / આંદોલનને માટે જીવ ગુમાવનારા અન્નદાતાઓને આજે ખેડૂતો આપશે શ્રદ્ધાંજલિ, દેશભરમાં યોજાશે સભાઓ

Farmers Will Pay Tribute To The Donors Who Gave Their Lives For The Movement

સમગ્ર ઉત્તર ભારતમાં ચાલી રહેલી શીત લહેરની વચ્ચે ખેડૂતો દિલ્હીની સીમાઓ પર આંદોલન કરી રહ્યા છે. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ખેડૂતોને કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાની વિરુદ્ધમાં અવાજ ઉઠાવ્યો છે. આ આંદોલનની વચ્ચે જીવ ગુમાવનારાને ખેડૂતો યાદ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ