સીધી વાત / કૃષિ કાયદા પર ખેડૂતોએ સરકાર પાસે હા કે ના માં જવાબ માંગ્યો, સરકારે કહ્યું ...

farmers protest with yes or no placards farmer leaders sit on silent protest at meeting want govt to spell out position on...

વિજ્ઞાન ભવનમાં સરકાર અને ખેડૂત નેતાઓની વચ્ચે 5માં સ્તરની બેઠક પુરી થઈ ચૂકી છે. શનિવારે થયેલી બેઠક દરમિયાન અચાનક ખેડૂત નેતાઓએ મૌન ધારણ કરી લીધું છે. વિજ્ઞાન ભવનમાં ખેડૂત નેતાઓ તખ્તી લઈને બેસી ગયા છે. તેમનું કહેવું છે કે હવે જવબા હા કે ના માં જોઈએ. જ્યારે બેઠકના રુમમાંથી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલ બહાર નિકળી ગયા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાનુંસાર બેઠકમાં એ નિર્ણય લેવામાં આવ્યો કે આવતી 9 ડિસેમ્બરે હિતેસ્છુઓના અનુરોધ કરવા પર ખેડૂતો અને કેન્દ્ર સરકારોની વચ્ચે બેઠક થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ