ખેડૂત આંદોલન / ભારત બંધના સમર્થનમાં સાણંદના ખેડૂતોએ 7 કિમી નર્મદાની કેનાલ સાફ કરી, તો અણિયારી ગામે ST બસમાં કરી તોડફોડ

farmers peaceful protest MSP Opposition Sanand Ahmedabad

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેને લઇને ગુજરાતમાં બંધને નહીવત સમર્થન મળ્યું હતું. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાબેતા મુજબ બજારો ખુલ્યા હતા. ત્યારે હવે અમદાવાદના સાણંદમાં ખેડૂતો દ્વારા ક્યાંક શાંતિપૂર્ણ તો ક્યાંક ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ