VTV વિશેષ / રાજનાથસિંહને મળ્યા ખેડૂતો, મંત્રણા બાદ 12 દિવસથી બંધ રહેલી આ મહત્વની બોર્ડર ખોલવામાં આવી

Farmers met Rajnath Singh, this important border which was closed for 12 days was opened after the talks

દેશના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહની સાથે આજે ખેડૂત અગ્રણીઓએ મુલાકાત કરી હતી જેના પછી ખેડૂતોએ દિલ્હી નોઇડા બોર્ડર પર તેમના પ્રદર્શનમાં થોડી મોકળાશ આપી હતી અને તેઓ દિલ્હી નોઇડાની છેલ્લા 12 દિવસથી બંધ ચિલ્લા બોર્ડરને ખોલવા માટે પણ સંમત થયા હતા, અને આખરે 12 દિવસ બાદ આજે તે બોર્ડર ખૂલવા પામી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ