તુવેરકાંડ / તળાજાઃ તુવેર ખરીદીમાં ગેરરીતિ મામલે ખેડૂતોએ આપ્યું આવેદન, 'તપાસ નહીં થાય તો...'

Farmer's application for irregularity in purchase of pigeon pea in talaja

તુવેરકાંડમા કેટલા તોડબાજ? આવો સવાલ હવે ઉપસ્થિત થવો વ્યાજબી છે કારણ કે કેશોદ અને વિસાવદર બાદ તળાજામાં પણ તુવેરકાંડની આશંકા સેવાઈ રહી છે. આ શંકા પેદા થવાનું કારણ પણ બહુ સબળ છે કારણ કે 14 એપ્રિલે તુવેરની ખરીદી કરવામા આવે છે અને આટલા દિવસ પછી અચાનક જ સેમ્પલ સીલ કરી દેવામાં આવે છે. તો આખરે પડદા પાછળ શું રંધાઈ ગયું તે મોટો સવાલ છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ