નિવેદન / ચીન સાથેના તણાવ વચ્ચે રાહુલ ગાંધીનું નિવેદન, PM મોદી સિવાય તમામને ભારતીય સેના પર ભરોસો

everybody believes in the capability and valour of the indian army except pm

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચીન અને ભારત વચ્ચે તણાવભરી સ્થિતિને લઇ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીને છોડી દરેક ભારતીયને સેનાની ક્ષમતા અને વીરતા પર વિશ્વાસ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ