દિલ્હી / સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં વધુ એક વળાંક, હવે નોંધાયો આવો કેસ

ed initiates money laundering probe in sushant singh rajput case

સુશાંત સિંહ રાજપૂત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તી અને કેટલાક અન્ય લોકો સામે દાખલ એફઆઈઆરની નકલ મોકલવા માટે બિહાર પોલીસને કહ્યું હતું. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે આ કેસમાં નાણાં પડાવવાની તપાસ માટે એફઆઈઆરની નકલ માંગવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ