વીજ પુરવઠો ઠપ / વાવાઝોડાના કારણે આજે પણ સૌરાષ્ટ્રના 1000 ગામમાં અંધારપટ, ઉનામાં વીજ વિભાગની સરાહનીય કામગીરી

Due to the hurricane, villages of Saurashtra,Blackout, poweroutage issues,  commendable work of power department in Una

17 મે એ ત્રાટકેલા વાવાઝાડા બાદ અનેક ગામેમાં વીજ પૂરવઠો ખોરવાયો છે હજુ પણ 1 હજારથી વધુ ગામોમાં અંધારપટ છવાયેલો છે, ત્યારે વીજ વિભાગની સરાહનીય કામગીરી જોવા મળી રહી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ