સંકટ / જેટ ઍરવેઝના સંકટના કારણે ગુજરાતીઓના કરોડો રૂપિયા ફસાયા

Due to the crisis of Jet Airways, millions of Gujarati people were trapped

૧૧ એપ્રિલ મધરાતથી જેટ એરવેઝની ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી પણ બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે ડિસેમ્બર ૨૦૧૮થી એડ્વાન્સ બુકિંગ કરાવી લેનારા અમદાવાદ, વડોદરા, સુરત,રાજકોટ, આણંદ સહિતના ગુજરાતના મુસાફરોના કરોડો રૂપિયાના રિફન્ડ અટવાતાં મુસાફરો પરેશાન છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ