પૂજા-અર્ચના / દેવપ્રબોધિની એકાદશીએ કરો તુલસીના છોડનું દાન, ભગવાન વિષ્ણુ આપશે શુભ કાર્યોની અનુમતિ

do these remedies in hari prabodhini ekadashi

હરિ પ્રબોધિની એકાદશીને દેશી ભાષામાં દેવઉઠી એકાદશી પણ કહેવાય છે. આ તિથિના દિવસે તુલસીજી પૃથ્વી લોકથી વૈંકુઠ લોકમાં જાય છે. દેવતાઓ જાગૃત થાય છે અને તેમની સમસ્ત શક્તિ પૃથ્વી લોકમાં આવીને લોક કલ્યાણકારી બની જાય છે. શુક્રવારના રોજ આ વર્ષે દેવપ્રબોધિની એકાદશી ઉજવાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ