ધર્મ / દુઃખ અંતર દર્શન કરાવે છે

Divostion -Grief Distance vision Do it

સામાન્ય માન્યતા એવી છે કે સાચી અને દૃઢ ધર્મશ્રદ્ધા ધરાવનાર સાધક કે સંતના જીવનમાં અપાર આપત્તિઓ આવતી હોય છે. એને માથે સંસારનાં દુઃખો વીંઝાતા હોય છે. ભક્ત નરસિંહ મહેતાની જેમ એને જીવનમાં કર્તવ્ય બજાવવાનાં હોય છે. સંત તુકારામની જેમ કર્કશા પત્નીની સાથે સંવાદી જીવન જીવવાનું હોય છે. અખા ભગતની જેમ જેના પર શ્રદ્ધા મૂકી હતી એની જ અશ્રદ્ધાનો અનુભવ થાય છે. ભગવાન શ્રીરામને વનવાસ વેઠવો પડે છે. ભગવાન મહાવીરને રાક્ષસો અને દુષ્ટોનાં અનેક ઉપદ્રવો (ઉપસર્ગો) સહેવા પડે છે. જગત પર અજવાળું પાથરવા આવેલા શ્રીકૃષ્ણનાં જન્મ ક્રૂર કંસના કારાવાસમાં થાય છે અને એમનું મૃત્યુ એમનાં જ સ્વજનોનાં બાણથી થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ