સુરત / ક્યાં સુધી હોમાશે જિંદગી ? મંદીથી કંટાળીને વધુ એક રત્નકલાકારે ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા

Diamond Worker Commits Suicide in surat

સુરતમાં વધુ એક રત્ન કલાકારે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આની પાછળ મુખ્ય કારણ બેકારી હોય તેવું જાણવા મળ્યુ છે. મગનભાઇ દૂધાત નામના રત્ન કલાકારે આપઘાત કરી લીધો છે. તેઓ છેલ્લા એક વર્ષથી બેકાર હતાં. મગનભાઇ અમરેલીના સાવરકુંડલાના વતની છે. તેમજ તેમને બે પુત્રી અને એક પુત્ર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ