Coronavirus / કોરોના વાયરસને હરાવવા CM કેજરીવાલે બનાવ્યો 5T પ્લાન, 1 લાખ લોકોનો રેપિડ ટેસ્ટ કરાશે

delhi corona virus cm arvind kejriwal 5t plan covid 19 lab test

દિલ્હીમાં કોરોના વાયરસના કહેરને રોકવા માટે કેજરીવાલ સરકારે '5 ટી પ્લાન' બનાવ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે 5 ટીમાંથી પહેલો ટી છે ટેસ્ટિંગ, બીજો છે ટ્રેસિંગ, ત્રીજો છે ટ્રીટમેન્ટ, ચોથો છે ટીમ વર્ક અને પાંચમો છે ટ્રેકિંગ અને મોનિટરિંગ. તેઓએ કહ્યું કે આપણે કોરોનાને હરાવવા માટે આ પ્લાન પર કામ કરવું પડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ