નિવેદન / દિલ્હીમાં કોરોના અને લોકડાઉનને લઈને સ્વાસ્થ્ય મંત્રીનું મોટું નિવેદન, કહ્યું કોરોનાનો થર્ડ વેવનો પીક થયો પૂરો

delhi corona cases third wave health minister satyendra jain no lockdown

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે રાજધાની દિલ્હીમાં હજુ પણ કોરોના વાયરસના સંક્રમણની ત્રીજી લહેર ચાલી રહી છે. તેઓએ કહ્યું કે હવે ત્રીજી લહેરના અંતની શરૂઆત થઈ છે અને પોઝિટિવિટી રેટ પણ ઘટ્યો છે. તેઓએ કહ્યું કે રાજધાનીમાં હવે લોકડાઉનની જરૂર રહી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ