દિલ્હી / CM કેજરીવાલમાં દેખાયા કોરોનાના લક્ષણો, રવિવારથી પોતે જ થયા આઈસોલેટ

delhi cm arvind kejriwal corona test report lg anil baijal

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત રવિવારથી લથડી છે. તેમને ખાંસી અને તાવની ફરિયાદ છે. આ કારણે હવે સીએમ અરવિંદ કેજરીવાલનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. પોતાની ખરાબ તબિયતના કારણે તેઓએ પોતાને રવિવારની સાંજથી આઇસોલેટ કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ