દિલ્હી / જામિયા ફાયરિંગની ઘટના પર જાણો ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું

delhi caa protest jamia firing home minister bjp leader amit shah reaction

દિલ્હીના જામિયા વિસ્તારમાં થયેલી ફાયરિંગ પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે કેન્દ્ર સરકાર આ પ્રકારની કોઇપણ ઘટના ચલાવી નહીં લે. અમિત શાહે ગુરુવારે ટ્વિટ કરી કહ્યું કે, આજે દિલ્હીમાં ફાયરિંગની ઘટના બની છે તેના પર મેં દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વાત કરી છે અને તેમને કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ