BIG NEWS / તિસ્તા સેતલવાડ કેસ: ક્રાઇમ બ્રાન્ચે કહ્યું, ગુજરાતમાં અરાજકતા ફેલાવવા કરાયું ષડ્યંત્ર, 14 દિવસના રિમાન્ડની માંગ

crime branch sought 14 days remand teesta setalvad

તિસ્તા સેતલવાડ-પૂર્વ IPS આર.બી.શ્રીકુમારની ધરપકડ બાદ બંનેને આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા. ક્રાઇમ બ્રાંચના DCPએ જણાવ્યું કે, 'તિસ્તાનો ઉદ્દેશ અરાજકતા ફેલાવવાનો હતો.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ