મહામારી / કોરોના કાળમાં મોદી સરકારે ટેક્સપેયર્સને આપી સૌથી મોટી રાહત, ફટાફટ જાણી લેજો

COVID-19: Centre Announces Various Relief Measures For Taxpayers Under GST

કોરોના મહામારીમાં મોદી સરકારે દેશના લાખો ટેક્સપેયર્સને વ્યાજ દરમાં ઘટાડા, લેટ ફી માફી અને ચોક્કસ રિટર્ન દાખલ કરવાની તારીખમાં વધારા જેવી રાહતો આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ