કોરોના જંગ / ભારતમાં કોરોનાથી સંક્રમિત થયા 90000થી વધુ લોકો, પ્રવાસી મજૂરોની સ્થિતિ દયનીય, ગુજરાતમાં સૌથી વધારે સુપરસ્પ્રેડર્સ

coronavirus positive cases crosses 90 thousands mark in india

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ચીનથી પણ વધી. દેશમાં સંક્રમિતોની સંખ્યા 90,648એ પહોંચી. 34,224 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તો દેશમાં કોરોનાના કારણે દેશમાં 2871 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમા હાલની સ્થિતિએ 53,548 એક્ટિવ કેસ છે અને સાથે જ પ્રવાસી મજૂરોની સ્થિતિ દયનીય બની છે. ગુજરાતમાં સુપરસ્પ્રેડર્સની સંખ્યામાં વધારો થયો છે. જેને લઈને લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ