રાહત / કોરોના કહેર વચ્ચે રાજ્યના 3 શહેરમાંથી કર્ફ્યૂ હટાવાયો, લોકડાઉનનો અમલ યથાવત્

coronavirus lockdown curfew ahmedabad surat rajkot police people

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના ત્રણ શહેર અમદાવાદ, સુરત અને રાજકોટના કેટલાંક વિસ્તારોમાં મહામારીના કહેરને ધ્યાનમાં લઇ કર્ફ્યું લાદવામાં આવ્યો હતો. ત્યારે આજથી રાજયના આ ત્રણ શહેરમાંથી કર્ફ્યું હટાવી લેવામાં આવ્યો છે. આજરોજ સવારે 6 વાગ્યાથી અમદાવાદ, રાજકોટ અને સુરતમાંથી કર્ફ્યું હટાવાયો છે, જો કે આ ત્રણેય શહેરના કર્ફ્યુમુક્ત વિસ્તારોમાં લોકડાઉનનો અમલ યથાવત્ રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ