ટકોર / કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું, મહામારીમાં તમારા આ ઉદે્શથી ભટકતા નહીં

Coronavirus india central government wants states to focus on keeping Coronavirus fatality rates low

કેન્દ્ર સરકારે કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોને કહ્યું છે કે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનું પ્રમાણ ઓછું રહે છે. કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે મોટી સંખ્યામાં કોવિડ -19 કેસ ધરાવતા રાજ્યમાં મૃત્યુ દરને નીચું રાખવાના મુખ્ય ઉદ્દેશ્યથી ભટવું ન જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ