ઉત્સવ / Janmashtami 2020: આજે ભગવાન અને ભક્તો વચ્ચે મહામારીનું સંકટ, આવી રીતે ઘરેથી મનાવો કૃષ્ણજન્મ

coronavirus in janmashtami 2020 celebration puja vidhi

અમદાવાદ સહિત આખા ભારતમાં જનમાષ્ટમી ઉજવાઈ રહી છે પરંતુ કોરોનાની મહામારીને કારણે ભક્તો મંદિર સુધી પહોંચી નથી શકતા ત્યારે તમે ઘરમેળે પરિવાર સાથે કૃષ્ણ જન્મની ઉજવણી કરી શકો છો. આ રહી પૂજા વિધિ રાહ કોની જુઓ છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ