બેદરકારી / સરકાર મફત અનાજ આપે એ સારી વાત પણ ખાય એવું ધાન્ય તો આપો : ગુજરાતીઓ

coronavirus in Gujarat govt free ration quality is not edible

સમગ્ર દેશમાં કોરોનાવાયરસની મહામારીને કારણે લોકડાઉન કરવામાં આવ્યુ છે. જેને પગલે નોકરી ધંધા બંધ છે તેથી ગુજરાતમાં આજથી મફત અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે અનાજની ગુણવત્તા સાવ રદ્દી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ઢોર પણ ન ખાય તેવું અનાજ સરકાર દ્વા્રા લોકોને મફત અપાઈ રહ્યુ છે. આ અનાજ ખાઈને લોકો તંદુરસ્ત રહેશે કે વધુ બીમાર પડશે તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ