કરૂણતા / અમદાવાદમાં મોત વધ્યા, કબ્રસ્તાન અને સ્મશાનના આંકડા કહે છે લોકડાઉનની કરૂણ કહાની

coronavirus in Gujarat death rate is hige in This may comparition on may 2019

ગુજરાતમાં કોરનાથી મોતનો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે અમદાવાદમાં સ્મશાન અને કબ્રસ્તાનમાં અંતિમ ક્રિયા માટે વેઈટિંગ ચાલી રહ્યા છે. હાલ ગુજરાતમાં કોરોનાના 14,821 કેસ નોંધાયા છે. 915 લોકોના મોત થઈ ચુક્યા છે. 7139 લોકો સાજા થઈ ચુક્યા છે. અમદાવાદમાં 10,841 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 745 લોકોના મોત થયા છે. દરરોજ સરેરાશ 20થી વધુ લોકો કોરોનાથી જીવ ગુમાવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ