મદદ / પરપ્રાંતિયો માટે ગુજરાતથી 67 ટ્રેન અલગ અલગ રાજ્યોમાં રવાના કરવામાં આવી : અશ્વિનીકુમાર

coronavirus in Gujarat CMO secretary Ashwinikumar press conference 7 may 2020

ગુજરાત સરકારના સચિવ અશ્વિનીકુમારે આજે ડિજિટલ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે જણાવ્યું હતુ કે, ગુજરાતમાંથી પરપ્રાંતિયો માટે 67 ટ્રેન રવાના કરવામાં આવી છે જ્યારે વિદેશ અને અન્ય રાજ્યોમાંથી ગુજરાતીઓને પરત લાવવાની કામગીરી પણ થઈ રહી છે. ગુજરાતમાં તીડની ભીતિ છે તો વળી આંધ્રપ્રદેશમાં ગેસ ગળતરની ગોઝારી ઘટનામાં બચાવ માટે એકમાત્ર વાપીમાં બનતુ PTBC કેમિકલ દમણથી એરલિફ્ટ કરી આંધ્રપ્રદેશ મોકલવામાં આવ્યું હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ