અસર / કોરોના વાયરસ કારણે લૉકડાઉન સુધી અમદાવાદના જમાલપુર શાકમાર્કેટનું સ્થળાંતર

coronavirus in Gujarat Ahmedabad Jamalpur shake market move to jetpur APMC

સોમવારથી જેતલપુર અનાજ માર્કેટ ખાતે શાકમાર્કેટ કાર્યરત કરવામાં આવશે. અને વેપારીઓ વજન કાંટા અને જરૂરની વસ્તુઓ જેતલપુર ખાતે ખસેડશે. કોરોના મહામારી સુધી જેતલપુર માર્કેટથી શાકમાર્કેટનુ સંચાલન થશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ