સારા સમાચાર / AMCનો મોટો નિર્ણય : ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના થયો તો હોસ્પિટલ નહીં પંરતુ અહીં રાખવામાં આવશે

coronavirus in Ahmedabad AMC commissioner Vijay nehra press conference 2 may 2020

AMC કમિશનર વિજય નેહરાએ આજે ફેસબુકના માધ્યમથી પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે ઘણી મહત્વની વાતો જણાવી હતી. અમદાવાદમાં LOCKDOWN 3.0 અંગેની માહિતીથી ળઈને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ સુધીના લોકો અંગે વાત કરી હતી. અમદાવાદ મનપા દ્વારા એક અગત્યની જાહેરાત પણ કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ