મહામારી / Corona Effect: PM મોદી ગુજરાત નહીં આવે, વડોદરાની 21મીનો જાહેરસભાનો કાર્યક્રમ રદ

coronavirus effect PM Modi Gujarat visit cancel

ગુજરાતમાં હાલ એક પણ Coronavirus નો પોઝેટીવ કેસ નોંધાયો નથી પરંતુ ગઈકાલે પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા છે. વળી દિલ્હીની સ્થિતિ પણ સારી નથી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકત કેન્સલ કરવામાં આવી છે. આવતી 21મી અને 22મી માર્ચે PM મોદી નર્મદામાં ક્રુઝનું ઓપનીંગ કરવાના હતા પરંતુ Coronavirusને કારણે તેમનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. વળી WHO એ પણ Coronavirusને મહામારી જાહેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ