અમદાવાદ / સિવિલની બેદરકારીઃ કોરોનાનો RT-PCR રિપોર્ટ નેગેટિવ છતા મહિલા દર્દીને ICUમાં દાખલ કરાતા મોત થયાનો આક્ષેપ

Corona RT-PCR Report Negative Female Patient Death Ahmedabad Civil Hospital

અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. કોરોના નેગેટિવ દર્દીને પોઝિટિવ સમજી ICUમાં દાખલ રખાયા હતા. હોસ્પિટલમાં દાખલ કરાયાના 9 દિવસ બાદ મહિલા દર્દીનો મોત થયું છે. મહિલા દર્દીને ICUમાં રખાતા મોત થયાનો દર્દીના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ