મહામારી / ઐશ્વર્યા અને આરાધ્યાને લઈને મોટા સમાચાર, સામાન્ય તાવ બાદ હોસ્પિટલમાં દાખલ

Corona positive Aishwarya Rai Bachchan and Aradhya admitted at nanavati hospital

બોલીવુડમાં થોડાં દિવસ અગાઉ અમિતાભ બચ્ચનના પરિવારમાં 4 સભ્યોને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. આવામાં હવે ઐશ્વર્યા અને આરાધ્યને લઈને એવા સમાચાર મળી રહ્યાં છે કે બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે અમિતાભ અને અભિષેક બચ્ચન પહેલેથી જ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ દાખલ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ