વાણીવિલાસ / આર. જે ધ્વનિતે એવી તો શું કમેન્ટ કરી કે કોંગ્રેસે તેનો ઉધડો લીધો

Controversy over sound commentary on Indira Gandhi

અમદાવાદનાં એક જાણીતા આર. જે ધ્વનિતને વાણી વિલાસ ભારે પડ્યો છે. આ આર.જે એ ઈન્દિરા ગાંધી અને નહેરુ પર કરેલી કમેન્ટને કારણે કોંગ્રેસ તેમનાં પર ભળક્યું છે. જેને પગલે ધ્વનિત વિવાદમાં સપડાયો છે. એવી તો શું કમેન્ટ હતી ધ્વનિતે કે તે વિવાદમાં સપડાયો?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ