JNU વિવાદ / ફરી વિવાદમાં આવી JNU: દીવાલ પર બ્રાહ્મણો મુદ્દે લખાણથી રોષ, VCએ જુઓ શું એક્શન લીધા 

Controversy again JNU: Indignation over writing on wall on Brahmins, see what action VC took

JNU પ્રશાસને કહ્યું કે, 'કેમ્પસમાં આવી અલગતાવાદી ગતિવિધિઓને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. JNU બધાનું છે. JNU ટીચર્સ ફોરમે પણ આની સામે રોષ વ્યક્ત કર્યો 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ