નિવેદન / કૃષિ કાયદામાં સંશોધનને લઇને કોંગ્રેસી નેતાએ એવી વાત કરી કે, ખુદ કૃષિમંત્રી પણ વિચારતા થઇ જશે

congress randeep surjewala farmer protest

કોંગ્રેસી નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, નવા કૃષિ કાયદાની વિરૂદ્ધમાં ખેડૂતોનું પ્રદર્શન એ તેમની આજીવિકાની લડાઇ છે. તો વધુમાં જણાવ્યું કે, આ લડાઇ માત્ર 62 કરોડ ગ્રામીણ જનતાની લડાઇ નથી પરંતુ સંઘર્ષ તે 120 કરોડ લોકોનો છે જે ખેડૂતોના ખેતર પર જીંદગી નભેલી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ