બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / Politics / Congress Rahul Gandhi lashes on Narendra Modi Govt, says not allowed to raise issues in parliament
Parth
Last Updated: 01:43 PM, 14 December 2021
પ્રધાનમંત્રી કેમ સંસદમાં આવતા નથી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે સંસદમાં વિપક્ષી સાંસદો સાથે ગાંધીજીની પ્રતિમા સામે પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં અલગ અલગ પાર્ટીઓના સાંસદો જોડાયા હતા જેમા TMCનાં ડોલા સેન પણ હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદી સંસદમાં તો આવતા જ નથી, આ લોકતંત્ર ચલાવવાની રીત નથી.
Congress leader shri @RahulGandhi ji along with Opposition MPs are marching from Parliament to Vijay Chowk demanding to revoke the suspension of 12 Rajya Sabha MPs pic.twitter.com/1TkJolSaRE
— Youth Congress (@IYC) December 14, 2021
સરકાર ભાગી રહી છે
રાહુલ ગાંધીએ કહ્યું કે સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવી રહ્યા છે. જે મુદ્દાઓ પર વિપક્ષને ચર્ચા કરવી છે તેના પર સરકાર ભાગી જાય છે અને લોકોની અવાજ દબાવવા માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. આ લોકતંત્રની હત્યા છે.
લખીમપુર કાંડ મામલે કહ્યું, અમે તો પહેલા જ કહ્યું હતું ને
લખીમપુર ખીરી મામલે તપાસ મામલે રાહુલે કહ્યું કે અમે તો પહેલા જ કહ્યું હતું કે ખેડૂતોને મારવા માટેનું કામ કરવામાં આવ્યું છે. બધાને હકીકત ખબર છે, પ્રધાનમંત્રીને પણ બધી ખબર છે. તેમના જ મંત્રીમંડળમાં છે ને અજય મિશ્રા.
लोकतंत्र में बहस व असहमति का महत्व-
— Rahul Gandhi (@RahulGandhi) December 14, 2021
इस विषय में मोदी सरकार को ट्यूशन की ज़रूरत है।#Debate #Dissent #Democracy
ટ્યુશન લેવાની જરૂર છે
આ પહેલા રાહુલ ગાંધી ટ્વિટ કરીને આજે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારે લોકતંત્રમાં ચર્ચા અને અસહમતીને લઈને ટ્યુશન લેવાની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army